મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સીટી દ્વારા બી.એસસી. /બી.એસ.સી (આઈસી) માટે પ્રવેશ કાર્ય શરુ કરવામાં આવ્યું 

એડમીશનની તારીખ :-૨૬-૦૫-૨૦૨૦ થી ૦૪-૦૬-૨૦૨૦ સુધી રહેશે
Admission  Registrastion Date :- 26-05-2020 to 04-06-2020 



વિધાર્થીએ તથા વાલીઓએ સર્વ પ્રથમ નીચે છેલ્લે આપેલ લીંક પર ક્લિક કરી લીંક ખોલવાની છે.
ત્યાર બાદ તેમાં નીચે મુજબ ખુલશે જેમાં માંગેલ વિગત ભરી તમે એડમીશન પ્રકિયા આગળ વધારી શકશો. 


એડમીશન માટે નીચે આપેલ લીંક બોક્સ પર ક્લિક કરો 




More Information 


કોઈ પણ તક્લીફ માટે તમે અમારો  સંપર્ક કરી શકો છો
બ્રિજરાજસિંહ ગોહિલ (કોર્ટ મેમ્બર સાયન્સ ફેકલ્ટી)